સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલા IOC પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલા IOC પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે . સુરેન્દ્રનગર -ધ્રાંગધ્રા રોડ પર બાઈક અને ટ્રકવચ્ચે અકસ્માત સર્જાયો હતો , ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા હતા .
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલા IOC પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી ત્રણેયની મૃતદેહને પીએમ અર્થે ખસેડી છે.૩ મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતા ત્યાં સામેથી આવતા ટ્રકે ટક્કર મારી હતી
સમગ્ર મામલે પોલીસે તાપસ હાથ ધરી
ઘટનાને લઈ પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે, ત્યારે આ ઘટનામાં પોલીસે અલગ-અલગ રસ્તાના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ટ્રક ચાલક કઇ દિશામાં ફરાર થયો તેની પણ તપાસ હાથ ધરી છે, ૩ મિત્રોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0