દેશ પર ફરી એકવાર કોવિડ-૧૯નો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૪,૩૦૨ હતી. જે ​​ગુરુવારે વધીને ૪૮૬૬ થઈ ગઈ છે