ગયા વર્ષે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો અને રામ લલ્લાની સ્થાપના કરવામાં આવી હતી.