પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેના પર ધીમા ઓવર રેટના કારણે લાદવામાં આવ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન સાથેના સંબંધો પર કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે આ દેશ સાથેના તમામ સંબંધોનો અંત લાવવો જોઈએ.
BCCI એ ભારતીય ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કરારમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયર ફરીથી કરાર પર પાછા ફર્યા છે.
પંજાબ કિંગ્સે IPL 2025 માં પોતાનો પાંચમો વિજય નોંધાવ્યો છે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટથી હરાવ્યું
IPL 2025 ના પહેલા સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 188 રન બનાવ્યા
IPL 2025ની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે ગૌતમ ગંભીરના નજીકના સાથી અને ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરને હટાવી દીધા છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને હવે વધુ એક ખાસ સન્માન મળવા જઈ રહ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ જાહેરાત કરી છે કે વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ રોહિત શર્માના નામ પર રાખવામાં આવશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નઈએ IPL 2025 માં પ્રથમ જીત મેળવી.
રવિવારે, દિલ્હી કેપિટલ્સે IPL સીઝન 18માં પોતાની પહેલી મેચ હારી ગઈ. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, દિલ્હી 193 રનમાં જ સમેટાઈ ગયું.
IPL 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાનો કેપ્ટન બદલ્યો છે. 11 એપ્રિલે KKR સામે રમાયેલી મેચમાં એમએસ ધોની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તે ટીમને વિજયના માર્ગ પર ન મૂકી શક્યો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025