અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. 92 ના DNA સેમ્પલ મેચ થયા. 42 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે