|

પરિવાર વિજયભાઈ રુપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશે

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના દુખદ નિધન થયા છે. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે.

By samay mirror | June 16, 2025 | 0 Comments

અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 ના DNA સેમ્પલ મેચ થયા, 47 મૃતદેહ સોંપાયાઃ કોકપીટ VR પણ મળી આવ્યું

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. 92 ના DNA સેમ્પલ મેચ થયા. 42 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે

By samay mirror | June 16, 2025 | 0 Comments

" મેં તો વિચાર્યું જ નહોતું કે આવું... ', અમદાવાદ પ્લેન ક્રેશનો VIDEO બનાવનાર કિશોર સામે આવ્યો

અમદાવાદમાં 12 જૂન જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આખી ઘટનાનો વીડિયો એક કિશોરના કેમેરામાં રેકોર્ડ થયો હતો

By samay mirror | June 14, 2025 | 0 Comments

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેનનો કાટમાળ નીચે ઉતારતા સમયે વધુ એક મૃતદેહ મળ્યો, સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે  હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે.

By samay mirror | June 14, 2025 | 0 Comments

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ વહેલી સવારે ગાંધીનગર પહોંચ્યા

ગુરુવારે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માતના બે દિવસ પછી પણ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. તેની પાછળનું કારણ એ છે કે મૃતદેહો ખરાબ સ્થિતિમાં બળી ગયા હતા

By samay mirror | June 14, 2025 | 0 Comments

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: મૃતદેહોના ઓળખની કાર્યવાહી શરૂ, 5 મૃતદેહની ઓળખ કરી તેમના પરિજનોને સોપ્યાં

એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે.

By samay mirror | June 13, 2025 | 0 Comments

અમદાવાદ પ્લેન દુર્ઘટના: PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો  અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત

એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 12જૂન ગુરુવારના રોજ અકસ્માતનું ભોગ બન્યું હતું. આ વિમાન ગઈ કાલે અમદાવાદના મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

By samay mirror | June 13, 2025 | 0 Comments

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા,ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

અમદાવાદમાં આજે બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત અનેક લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટનાની  જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા

By samay mirror | June 12, 2025 | 0 Comments

હૃદયદ્રાવક… શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી… પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. આ દુઃખની ઘડીમાં પ્રભાવિત તમામ લોકો સાથે મારી સંવેદના છે વધુમાં  જણાવ્યું કે,તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે.

By samay mirror | June 12, 2025 | 0 Comments

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘના : MAYDAY... MAYDAY...MAYDAY પ્લેન ક્રેશ પહેલા જ પાયલટે આપ્યું હતું સિગ્નલ, જુઓ વિડીયો

આજે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. દુર્ઘટના સમયે વિમાનમાં લગભગ 242 લોકો સવાર હોવાનું કહેવાય છે

By samay mirror | June 12, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1