અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના દુખદ નિધન થયા છે. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે.
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. 92 ના DNA સેમ્પલ મેચ થયા. 42 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદમાં 12 જૂન જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આખી ઘટનાનો વીડિયો એક કિશોરના કેમેરામાં રેકોર્ડ થયો હતો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે.
ગુરુવારે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માતના બે દિવસ પછી પણ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. તેની પાછળનું કારણ એ છે કે મૃતદેહો ખરાબ સ્થિતિમાં બળી ગયા હતા
એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે.
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 12જૂન ગુરુવારના રોજ અકસ્માતનું ભોગ બન્યું હતું. આ વિમાન ગઈ કાલે અમદાવાદના મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
અમદાવાદમાં આજે બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત અનેક લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025