|

પીએમ મોદીએ WAVES સમિટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- 'ભારતના દરેક ખૂણામાં પ્રતિભા છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મુંબઈમાં વેવ્સ સમિટ 2025માં કહ્યું કે ભારતમાં સર્જનાત્મકતાની લહેર છે. સર્જકો દેશના અર્થતંત્રમાં એક નવી લહેર લાવી શકે છે. ભારત સરકાર સર્જકો સાથે છે

By samay mirror | May 01, 2025 | 0 Comments

અજમેરમાં એક હોટલમાં લાગી ભીષણ આગ, એક બાળક સહિત 4 લોકોના મોત

રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજારમાં નાઝ હોટેલમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.

By samay mirror | May 01, 2025 | 0 Comments

પાકિસ્તાનનું સતત 7મા દિવસે LoC પર ગોળીબાર, સેનાએ આ રીતે આપ્યો જવાબ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણો બગાડ થયો છે. બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાન સરહદ પારથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

By samay mirror | May 01, 2025 | 0 Comments

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર, પૂર્વ RAW ચીફ આલોક જોશીને બનાવાયા અધ્યક્ષ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવની સ્થિતિ છે. દરમિયાન, ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યા છે.

By samay mirror | April 30, 2025 | 0 Comments

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને LoC પર સતત છઠ્ઠા દિવસે કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘ, ભારતીય સેનાએ આપ્યો જવાબ

પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. સતત છઠ્ઠા દિવસે પણ તેમની તરફથી ગોળીબાર ચાલુ રહ્યો

By samay mirror | April 30, 2025 | 0 Comments

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી થતાં 8ના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના બની છે. શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા

By samay mirror | April 30, 2025 | 0 Comments

કોલકાતાની એક હોટલમાં લાગી ભીષણ આગ, 14 લોકોના મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક હોટલમાં આગ લાગી હતી. જે હોટલમાં આગ લાગી તેનું નામ શ્રુતુરાજ હોટલ છે. આ હોટેલ કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં છે

By samay mirror | April 30, 2025 | 0 Comments

ભારતની પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી: PAKના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણું હુમલાની આપી રહ્યા હતા ધમકી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન, ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે.

By samay mirror | April 29, 2025 | 0 Comments

પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો કરાયા બંધ

સુરક્ષાના કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે ડઝનબંધ રિસોર્ટ અને ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો બંધ કરી દીધા છે. તાજેતરમાં પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો

By samay mirror | April 29, 2025 | 0 Comments

પાકિસ્તાન દ્વારા સતત પાંચમાં દિવસે LOCપર સીઝફાયરીંગ, ભારતીય સેનાએ આપ્યો જવાબ

૨૮-૨૯ એપ્રિલની રાત્રે LoC પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. આમાં કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબારનો આ પાંચમો દિવસ હતો.

By samay mirror | April 29, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1