અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના દુખદ નિધન થયા છે. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025