|

પરિવાર વિજયભાઈ રુપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશે

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના દુખદ નિધન થયા છે. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ રૂપાણી પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે.

By samay mirror | June 16, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1