જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનનું કર્યું અપહરણ, તપાસ કરાઈ શરુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પરંતુ તેમાંથી એક કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક હજુ પણ ગુમ છે

By samay mirror | October 09, 2024 | 0 Comments

જમ્મુ-કાશ્મીર: આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા સેનાના જવાનનો મળ્યો મૃતદેહ, ગોળીઓથી વીંધી નાખતા ખળભળાટ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પરંતુ તેમાંથી એક કોઈ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક સૈનિકનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો.

By samay mirror | October 09, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1