ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે, ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે.
સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને ઝટકો , SCએ કહ્યું - જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે
ઉનામાં ચાર વર્ષ પહેલાં થયેલી આંગડિયા લૂંટનો આરોપી ઝડપાયો
મહીસાગરના વીરપુરમાં એક વિચિત્ર ઘટના... પત્નીએ બચકું ભરતા ડૉકટરે પતિને ધનુરનું ઇન્જેક્શન ઠપકાર્યુ
નાગરિકતા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કલમ 6Aને ગણાવી માન્ય
લોન થશે સસ્તી, EMI પણ ઘટશે: RBIએ વ્યાજ દર 0.50% ઘટાડીને 5.50% કર્યો, ૫ મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડયો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
Your experience on this site will be improved by allowing cookies.