ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની, અભિનેતા-કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા લગ્નના લગભગ પાંચ વર્ષ પછી અલગ થવાની અફવા છે. ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાના નિર્ણય બાદ તેમના સંબંધો વિશે અટકળોએ જોર પકડ્યું છે.
ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025