નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની આવક હવે કરમુક્ત રહેશે.
આવકવેરા વિભાગે મુંબઈમાં પારલે ગ્રુપ પર દરોડા પાડ્યા છે. પાર્લે ગ્રૂપ એક એવી પેઢી છે જે પાર્લે-જી, મોનાકો અને અન્ય બ્રાન્ડ નામો હેઠળ બિસ્કિટ વેચે છે. મુંબઈમાં કંપનીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025