|

ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, ભારત 10 હજાર ભારતીયોને બચાવવા માટે અભિયાન શરૂ કરશે

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે ત્યાં સુધી તે યુદ્ધવિરામ વિશે વાત કરશે નહીં. અત્યાર સુધીમાં, ઈઝરાયલના હુમલામાં કુલ 224 ઈરાની નાગરિકોના મોત થયા છે.

By samay mirror | June 16, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1