કચ્છમાં વાવાઝોડાની અસર.... મુન્દ્રા, જખૌ અને કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

વાવાઝોડાને લઈને કચ્છના કંડલા, જખૌ અને મુન્દ્રા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે ઘોઘલા તથા વણાક્બારા જેટ્ટી પર ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ સાથે જ દીવના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે

By samay mirror | August 30, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1