રણજી ટ્રોફીમાં રોહિત શર્મા સતત બીજી વખત નિષ્ફળ, યશસ્વી જયસ્વાલ પણ 26 રનમાં આઉટ

રોહિત શર્માનો ખરાબ સમય સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિષ્ફળતા બાદ, તેણે ઘરેલુ ક્રિકેટ દ્વારા વાપસી કરવાનું વિચાર્યું. પણ અહીં પણ તેનું બેટ કામ કરી રહ્યું નથી

By samay mirror | January 24, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1