એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે.