બનાસકાંઠાના સુઈગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ભયાનક હતો કે ૩ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.
બનાસકાંઠાના સુઈગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ભયાનક હતો કે ૩ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.
રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં જ અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના સુઈગામ નજીક બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે,અકસ્માતમાં ૩ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયા છે. રાજસ્થાનથી રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઈગામના ઉચોસન નજીક અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના સુઈગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ભયાનક હતો કે ૩ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા. અને 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0