સાપુતારાના માલેગાવ નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૫ લોકોના મોત નીપજયા હતા અને ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
સાપુતારાના માલેગાવ નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૫ લોકોના મોત નીપજયા હતા અને ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સાપુતારાના માલેગાવ પાસે એક બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં ચારધામ યાત્રાએથી પરત આવતા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં ૫ લોકોના મોત નીપજ્યા છે. જયારે ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા
મળતી માહિતી અનુસાર સાપુતારાના માલેગાવ નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૫ લોકોના મોત નીપજયા હતા અને ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત વહેલી સવારે ૪ વાગ્યા થયો હોવાની જાણકારી મળી રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0