ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73) ને રવિવારે સવારે AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને તેમને હવે ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025