ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત અચાનક બગડી, AIIMSમાં કરાયા દાખલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73) ને રવિવારે સવારે AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને તેમને હવે ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે

By samay mirror | March 09, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1