ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73) ને રવિવારે સવારે AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને તેમને હવે ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે