|

મેઘાલયમાં હનિમૂન માટે ગયેલા રાજા રઘુવંશી હત્યાકાંડ નવો ઘટસ્ફોટ: 17 દિવસથી ગુમ સોનમ રઘુવંશી ઉત્તરપ્રદેશમાંથી મળી, પતિ રાજાની હત્યા બાદ થઇ હતી લાપતા

મેઘાલયના શિલોંગમાં હનીમૂન માટે ગયેલા ઇન્દોર દંપતી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના ગુમ થવાનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. શિલોંગમાં રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી અને તેમનો મૃતદેહ એક પર્વત પર મળી આવ્યો હતો, જ્યારે સોનમ ગાયબ થઈ ગઈ હતી

By samay mirror | June 09, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1