|

ઓપરેશન સિંદૂર: ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો, 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો

૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બરાબર બે અઠવાડિયા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. બુધવારે મોડી રાત્રે, ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો કર્યો.

By samay mirror | May 07, 2025 | 0 Comments

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ મોડમાં: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ કરાયા બંધ

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ, લોન્ચપેડ અને તાલીમ છાવણીઓને નિશાન બનાવીને અત્યાર સુધીમાં 62 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

By samay mirror | May 07, 2025 | 0 Comments

પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેનાના મિસાઇલ હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે કરાયું બંધ

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના આતંકવાદી છાવણીઓ પર તબાહી મચાવી છે.

By samay mirror | May 07, 2025 | 0 Comments

"ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે....."સર્વપક્ષીય બેઠકમાં સરકારે કહ્યું - 100 આતંકવાદીઓ માર્યા ગયા

ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યા પછી, બંને બાજુ અશાંતિ છે.

By samay mirror | May 08, 2025 | 0 Comments

પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર ફ્લાઇટ્સ પર પણ પડી છે. દેશના 24 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને સરહદે આવેલા ભારતીય રાજ્યો પર ભારે બોમ્બમારો કર્યો, પરંતુ ભારતે બધી મિસાઇલોને નિષ્ફળ બનાવી દીધી.

By samay mirror | May 09, 2025 | 0 Comments

ગુજરાતથી કાશ્મીર સુધી પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર થયો ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK મળીને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા

By samay mirror | May 10, 2025 | 0 Comments

પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: દેશના 32 એરપોર્ટ કરાયા બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે, ભારત સરકારે એક મોટું સુરક્ષા પગલું ભર્યું છે અને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

By samay mirror | May 10, 2025 | 0 Comments

પાકિસ્તાનમાં નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વિડીયો કર્યો શેર

ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. આ કાર્યવાહી 08 અને 09 મે 2025 ની રાત્રે કરવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં ડ્રોન હુમલા કરવાના નાપાક પ્રયાસો કરી રહી હતી.

By samay mirror | May 10, 2025 | 0 Comments

Hot Categories

2
3
1
3
1