પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ, લોન્ચપેડ અને તાલીમ છાવણીઓને નિશાન બનાવીને અત્યાર સુધીમાં 62 આતંકવાદીઓને ઠાર માર્યા છે.