|

પાકિસ્તાનનાં ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા, 30ના મોત, 145 લોકો ઈજાગ્રસ્ત

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી જિલ્લામાં જમીનના ટુકડાને લઈને બે જૂથો વચ્ચે સંઘર્ષ થયો. આ સંઘર્ષ ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો, પરંતુ રવિવારે તેણે હિંસક વળાંક લીધો હતો. બંને તરફથી થયેલા ગોળીબારમાં 30થી વધુ લોકો માર્યા ગયા અને 145 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

By samay mirror | July 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1