જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો એકભાગ અચાનક ધરાશાયી થયો.
જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો એકભાગ અચાનક ધરાશાયી થયો.
જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો એકભાગ અચાનક ધરાશાયી થયો. બિલ્ડિંગનો ભાગ ઘસી પડતા કાટમાળમાં ફસાયેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવી વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમ્યાન ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ગત વર્ષે જ આ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થવાથી 3 લોકોનાં મોત થયા હતા.
બિલ્ડિંગમાં રહેલા મજૂરનું કાટમાળમાં ફસાતાં સારવાર દરમિયાન મોત થયુ છે. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા વ્યકિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. ગત વર્ષે આ વિસ્તારમાં જ એક બિલ્ડિંગ પડવાથી 3 લોકોના મોત થયા હતા. આવાસ જર્જરીત હાલતમાં હોવાથી તંત્રએ ખાલી કરાવ્યા હતા. જો કે હજુ પણ કેટલાક લોકો આ જોખમી આવાસમાં વસવાટ કરી રહ્યા હતા .આજ વહેલી સવારે સાધનાં કોલોની તરીકે ઓળખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડેનો એક બ્લોક તૂટ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0