જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો એકભાગ અચાનક ધરાશાયી થયો.