જુનાગઢના માંગરોળમાં એક બોટ પરત ફરતી વખતે બોટનું એન્જિન બંધ થતા બોટ પલટાઈ હતી. બોટમાં ૮ ખલાસીઓ સવાર હતા. બોટમાં સવાર ૮ ખલાસીઓ પૈકી ૩નો બચાવ થયો છે