કોડીનાર-સુત્રાપાડા હાઇવે પર ગતરાત્રીના ઇકો કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ દરમ્યાન કેટલાક લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. આ દરમ્યાન પુરપાટ ઝપડે આવી રહેલા ટ્રકે લોકોને અડફેટે લીધા હતા, ઘટનામાં ૨ લોકોના મોત નીપજયા હતા
કોડીનાર-સુત્રાપાડા હાઇવે પર ગતરાત્રીના ઇકો કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ દરમ્યાન કેટલાક લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. આ દરમ્યાન પુરપાટ ઝપડે આવી રહેલા ટ્રકે લોકોને અડફેટે લીધા હતા, ઘટનામાં ૨ લોકોના મોત નીપજયા હતા
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કોડીનાર-સુત્રાપાડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. . જ્યાં ટ્રકે લોકોને અડફેટે લેતા ૨ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતા જયારે 7 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર કોડીનાર-સુત્રાપાડા હાઇવે પર ગતરાત્રીના ઇકો કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ દરમ્યાન કેટલાક લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. આ દરમ્યાન પુરપાટ ઝપડે આવી રહેલા ટ્રકે લોકોને અડફેટે લીધા હતા, ઘટનામાં ૨ લોકોના મોત નીપજયા હતા અને સાત થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં અઆવ્યા હતા
ઘટનાની જાણ થતા જ સુત્રાપાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0