મહાશિવરાત્રી નિમિતે આજે સોમનાથ મંદિર ભક્તો માટે સતત ૪૨ કલ્કાક સુધી ખુલ્લું રહશે. સવારની ૪ વાગ્યાથી  જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે.સોમનાથનું મંદિર હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું છે.