|

અમરેલીના બાબરા કુંડળ ગામે કાર તણાઇ જતાં એકનું મોત : રાજુલામાં કાર તણાતા એકનું મોત

રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે.

By samay mirror | June 17, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1