અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, હવાઈ સેવાઓ અંગે ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યા બાદ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું,