રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે.
રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે.
રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. બાબરાના નાની કુંડળ ગામે કોઝવેમાં કાર ફસાઇ ગયેલી કાર તણાઇ ગઇ હતી. કારમાં 2 યુવકો અને 1 બાળક સવાર હતા. જોકે મોડી રાત્રે રેસ્ક્યૂ કરી બે સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, એકનું મોત થયું છે.
રાજુલામાં કાર તણાતા એકનું મોત
રાજુલાના ઉંટીયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે બ્રિજ પર પસાર થતી વખતે ભુવો પડવાના કારણે કાર તણાઇ હતી. સ્થાનિક લોકોની મદદથી વહીવટી તંત્ર દ્વારા કાર બ્રિજ તોડી બહાર કઢાઇ હતી,જેમાં કાર ચાલકનું મોત થયું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0