રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે.