|

જાપાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આચકા , 7.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે

By samay mirror | August 08, 2024 | 0 Comments

સિક્કીમમાં વહેલી સવારે આવ્યો ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

સિક્કિમમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે.

By samay mirror | August 09, 2024 | 0 Comments

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, રીક્ટર સ્કેલ પર ૪.૯ની તીવ્રતા નોંધાઈ

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી

By samay mirror | August 20, 2024 | 0 Comments

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો , રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ

કચ્છ જિલ્લામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ આ માહિતી આપી

By samay mirror | November 19, 2024 | 0 Comments

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, બારામુલ્લામાં ધરતી ધ્રૂજી

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર વિભાગના બારામુલ્લામાં રાત્રે 9.06 કલાકે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી

By samay mirror | December 28, 2024 | 0 Comments

કચ્છમાં અનુભવાયો 3.2ની તીવ્રતા ભૂકંપનો આંચકો, ભચાઉથી ૨૩ કિમી દુર નોંધાયું કેન્દ્રબિંદુ

નવા વર્ષના પ્રારંભે જ કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

By samay mirror | January 01, 2025 | 0 Comments

તિબેટમાં ભૂકંપના કારણે તબાહી, 53 લોકોના મોત, 62 ઘાયલ, નેપાળ, ભૂતાન અને ભારતમાં પણ અસર

ચીનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળ સરહદ નજીક તિબેટ ક્ષેત્રમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે.

By samay mirror | January 07, 2025 | 0 Comments

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર, જુઓ વિડીયો

મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી.

By samay mirror | March 28, 2025 | 0 Comments

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર PM મોદીએ ચિંતા કરી વ્યક્ત, કહ્યું- 'ભારત મદદ માટે તૈયાર'

આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી.

By samay mirror | March 28, 2025 | 0 Comments

મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિ

મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં આવ્યો છે

By samay mirror | March 29, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1