જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો છે. ભારત ભારત સરકારે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી અને 5 પ્રતિબંધો લાદ્યા. હવે તેમની અસર પણ દેખાવા લાગી છે
પહેલગામ હુમલા અને અનેક નિર્ણયો બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન તરફથી LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો અને એક પછી એક ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કરવામાં આવ્યો.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
યુકેમાં ભારતીય હાઈ કમિશને 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને યાદ કરવા માટે ઈન્ડિયા હાઉસ ખાતે એક સ્મારક સમારોહનું આયોજન કર્યું હતું.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન સાથેના સંબંધો પર કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે આ દેશ સાથેના તમામ સંબંધોનો અંત લાવવો જોઈએ.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલા મોટા ઓપરેશન દરમિયાન, બીજા એક શંકાસ્પદ આતંકવાદીના ઘરે બોમ્બ વિસ્ફોટ થયો
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ ખાસ સત્રમાં સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
સુરક્ષાના કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે ડઝનબંધ રિસોર્ટ અને ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો બંધ કરી દીધા છે. તાજેતરમાં પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન, ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025