પાટણમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે.પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ૪ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
પાટણમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેગીંગ બાદ મોત મામલે ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રેગીંગ કમિટીનો પ્રાથમિક રીપોર્ટ આવતા જ કાર્યવાહી કરવામાં આવી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025