રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જિંદગીઓ જીવતા જીવ ભૂંજાઈ ગઈ. મૃતદેહો એ હદે બળી ગયા કે ડીએનએ દ્વારા ઓળખ  કરવી પડી. ઘટનાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં હાહાકાર મચાવી દીધો. હવે આ ઘટનાના આઠ દિવસે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું નિવેદન આવ્યું છે.