|

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત.. રાજકોટમાં ૧૧ વર્ષની બાળકીનું મોત

હાલ ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાઇરસે પગપેસારો કર્યો છે.

By samay mirror | July 26, 2024 | 0 Comments

પાટણમાં નોંધાયો ચાંદીપુર વાયરસનો પ્રથમ કેસ, 7 વર્ષીય બાળક સંક્રમિત થતાં હાલત ગંભીર

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી જતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે

By samay mirror | August 01, 2024 | 0 Comments

રાજ્યમાં ચાંદીપુરાનો કહેર : રાજકોટની જનાના હોસ્પિટલમા કાલાવડના ૨ વર્ષના બાળકને દાખલ કરાયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે . કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની આશંકાના આધારે રાજકોટની જનના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે

By samay mirror | August 09, 2024 | 0 Comments

દેશમાં ચાંદીપુરાના કૂલ 61માંથી 59 કેસ માત્ર ગુજરાતના, કેન્દ્રએ કહ્યું- 20 વર્ષમાં સૌથી ભયજનક સ્થિતિ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ નિયંત્રણમાં આવી રહ્યું હોવાનું ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ ચિંતાજનક છે. કારણ કે સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે

By samay mirror | August 10, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1