રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી જતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે