|

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં  વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આ ઘટના  કંપનીમાં રાત્રીના 12.30 કલાકે સર્જાઈ હતી.

By samay mirror | October 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1