જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે ગુસ્સો છે. આ દરમિયાન, દેશની સરકારે પણ પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે.