22 એપ્રિલે હલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાને સતત આઠમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું