IPL 2025 માં પંજાબ કિંગ્સે ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા. કેપ્ટન બદલાતાની સાથે જ આ ટીમનો અભિગમ પણ બદલાઈ ગયો છે.
પંજાબ કિંગ્સે IPL 2025 માં પોતાનો પાંચમો વિજય નોંધાવ્યો છે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટથી હરાવ્યું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025