એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું અતુલ્ય તે બિલ્ડીંગોમાં રેસિડેન્ટ ડોક્ટરો હતા અને બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. સ્થળ પર અફરા તફરીનો ભારે માહોલ હતો. શું કરવું તે સમજાતું નહોતું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025