થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379 ને બોમ્બની ધમકી મળ્યા બાદ થાઈલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. ફ્લાઈટમાં સવાર 156 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.