હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળા અને સેવા (HSSF)નું આયોજન કરવામાં આવ્યું છે.