શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સ ટીમે IPL 2025 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઐયરે ગયા વર્ષે પોતાની કેપ્ટનશીપમાં KKRને ચેમ્પિયન બનાવ્યું હતું, આ વખતે તે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.