ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાવરકુંડલા ગુરુકુળ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિન ભારત દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે.