ભાવનગર જિલ્લા કચેરીઓમાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લા કચેરીઓમાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦ ને ગુરુવારના રોજ શહીદ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી. જેના ઉપલક્ષ્યમાં ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓમાં તા. ૩૦ મીએ સવારે ૧૧ વાગે સાયરન વગાડી બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
જે અન્વયે ભાવનગર જિલ્લા સેવા સદન સહિતની કચેરીઓમાં સૌ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા સવારે ૧૧ વાગ્યે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0