કેશોદના પંચાળા ગામે સુરાપુરા પેથરાજ દાદાના મંદિરમાં બે વર્ષ પહેલાં વેરાવળના અરવિંદ રાણીગાએ મંદિરનો જીણોર્દ્ધાર કરવાની રજુઆત પ્લાન નકશા સાથે પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી હતી