સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો હતો.